સમાજ સમાચાર

એકતા • સંસ્કૃતિ • વિકાસ

વાનપ્રસ્થ વંદના કાર્યક્રમ:હિંમતનગરમાં મોડાસીયા સમાજ દ્વારા વયોવૃદ્ધ વડીલો અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું

🗓️ 02 Feb 2022

ઉત્તર ગુજરાતનો સૌથી મોટો સમાજનું મોડાસીયા ગોળ કડવા પાટીદાર સમાજ અને આ સમાજ દ્વારા રવિવારે હિંમતનગરની મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડી ખાતે વાનપ્રસ્થ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના વયો વૃદ્ધનું સન્માન અને વંદન કરવામાં આવ્યા હતા.

← Back to News